7 ફેબ્રુઆરીએ અસુદ્દીન ઔવેસી ગુજરાત ગુજરાત આવશે, અમદાવાદમાં યોજશે સભા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ AIMIMએ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જે બાદ BTP અને AIMIM વચ્ચે ગઠબંધન થયું છે. અગાઉ ચાર ફેબ્રુઆરીએ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસની સંભાવના હતી. જોકે હવે તેઓ 7 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે અને અમદાવાદમાં સભાને સંબોધન કરશે. અમદાવાદના સાબરમતી

from home https://ift.tt/2Lpgfsi
via IFTTT

ટિપ્પણીઓ નથી: