ગુજરાતમાં 8 પેસેન્જર ટ્રેન શરૂ કરવા રેલ્વેનો સાફ ઈન્કાર, જાણો હાઈકોર્ટમાં શું આપ્યો જવાબ ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં આઠ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મુદ્દે રેલવે મંત્રાલયે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. 8 પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મુદ્દે રેલવે મંત્રાલય હાલ કોઈ નિર્ણય લઈ શકે એમ નથી. કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જારી થતી એસ.ઓ.પી.નું રેલવે મંત્રાલય પાલન કરે છે. એસઓપી પ્રમાણે હાલ આ મુદ્દે

from home https://ift.tt/3oKe5Rq
via IFTTT

ટિપ્પણીઓ નથી: