Ahmedabad: કોરોનાના કેસ ઘટતા એન્ટીજન ટેસ્ટના ડોમ હટાવાયા, AMC ઓફિસના પ્રાંગણમાંથી પણ.....
કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતાં એન્ટીજન ટેસ્ટ માટે AMCએ ઉભા કરેલા ડોમ હટાવવામાં આવ્યા છે. AMCની મુખ્ય ઓફિસના પ્રાંગણમાં લગાવાયેલો ડોમ પણ હટાવી લેવામાં આવ્યો છે. કોરોનાના એન્ટીજન ટેસ્ટ માટે AMC ઓફિસ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે.
from home https://ift.tt/3aayhbi
via IFTTT
from home https://ift.tt/3aayhbi
via IFTTT
ટિપ્પણીઓ નથી: