ઓસ્ટ્રેલિયા સામેની સિરઝ જીતના હીરોને પહેલી બે ટેસ્ટમાં ના રમાડ્યો ને હવે પડતો મૂક્યો, BCCIનો વિચિત્ર નિર્ણય

<strong>નવી દિલ્લીઃ</strong> ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ સામે રમાનારી આખરી બે ટેસ્ટ માટેની ટીમમાંથી ઓસ્ટ્રેલિયા સામેની જીતના હીરો શાર્દૂલ ઠાકુરને પડતો મૂક્યો છે. શાર્દૂલને ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝની પહેલી બે ટેસ્ટમાં પણ નહોતો રમાડાયો. મીડિયમ પેસર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ઘરઆંગણાની વિજય હઝારે ટ્રોફી રમવા માટે મુક્ત કર્યો છે. તેના સ્થાને

from home https://ift.tt/3asGUhy
via IFTTT

ટિપ્પણીઓ નથી: