Bhavnagar : જીતુ વાઘાણીએ પાટીલને બદલે કોને ગણાવી દીધા ગુજરાત ભાજપના અધ્યક્ષ?

<strong>ભાવનગરઃ</strong> સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે ભાવનગરમા પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં બે જનસભા કરી હતી. ભાવનગરનાં બોરતળાવ ખાતે ભાજપની ચૂંટણી સભા યોજાઇ હતી. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ આ સમયે ઉપસ્થિત હતા. જોકે, ખુદ ભાજપનાં પુર્વ અધ્યક્ષ

from home https://ift.tt/2N4syuT
via IFTTT

ટિપ્પણીઓ નથી: