ખેડૂત આંદોલનઃ સંસદમાં આજે થઈ શકે છે હંગામો, રાજ્યસભાના ત્રણ સાંસદો આપ્યો આ પ્રસ્તાવ
<strong>નવી દિલ્હીઃ</strong> આજે સંસદમાં ભારે હોબાળો થઈ શકે છે. રાષ્ટ્રપતિના સંબોધન પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે. આ સમય દરમિયાન, વિપક્ષ કૃષિ કાયદાઓ અને બજેટ અંગે હંગામો કરી શકે છે. રાજ્યસભામાં ત્રણ સાંસદોએ કૃષિ કાયદા વિરુદ્ધ કામ મુલતવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાંસદો રાજ્યસભાના વિપક્ષ નેતા
from home https://ift.tt/3ak3Mys
via IFTTT
from home https://ift.tt/3ak3Mys
via IFTTT
ટિપ્પણીઓ નથી: