હરિદ્વારમાં મહાકુંભની તડામાર તૈયારી, શ્રદ્ધાળુનો કોવિડ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય, બીજા ક્યાં છે નિયમો જાણો
<strong>હરિદ્રાર</strong>: કુંભમેળની તડામાર તૈયારીઓ થઇ રહી છે. 1 એપ્રિલથી શરૂ થતો કુંભમેળો 30 એપ્રિલે સમાપ્ત થઇ જશે. શાહી સ્નાનમાં વીઆઇપી મૂવમેન્ટ પર રોક લગાવાય છે. શાહી સ્નાન સમયે વીઆઇપી પણ સામાન્ય નાગરિકની જેમ જ સ્નાન કરશે તેમજ શ્રદ્ધાળુ માટે કોવિડનો ટેસ્ટ ફરજિયાત કરાયો છે. શુક્રવારે કુંભમેળા મુદ્દે ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન બેઠક
from home https://ift.tt/2NJA4uW
via IFTTT
from home https://ift.tt/2NJA4uW
via IFTTT
ટિપ્પણીઓ નથી: