આજે થશે બિહારમાં નીતીશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, બીજેપી અને જેડીયુમાં બની સહમતિ
<strong>પટનાઃ</strong> બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મુખ્યમંત્રી કાર્યાલય તરકથી મળેલી જાણકારી મુજબ, નવા સભ્યોનું સામેલ કરવાનું કામ રાજભવનમાં થશે. રાજ્યપાલ ફાગુ ચૌહા દ્વારા નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે. બિહારમાં
from home https://ift.tt/3jDiBQT
via IFTTT
from home https://ift.tt/3jDiBQT
via IFTTT
ટિપ્પણીઓ નથી: