આસારામની તબિયત વિશે બહુ મોટા સમાચાર, જાણો જોધપુરની હોસ્પિટલથી આસારામને ક્યાં લઈ જવાયા ?

  <strong>જોધપુર:</strong> યૌન શોષણના આરોપમાં જોધપુરમાં જેલની સજા ભોગવી રહેલા આસારામની તબિયતમાં હવે સુધારો આવતા તેમને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. મંગળવારે મોડી રાત્રે તબિયત લથડતા તેને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના બાદ આસારામને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવ્યા બાદ સીસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા

from home https://ift.tt/37stpN3
via IFTTT

ટિપ્પણીઓ નથી: