આ રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો મારતા મુખ્યમંત્રીએ લોકડાઉનની ચેતવણી ઉચ્ચારી, આજથી તમામ મેળાવડા બંધ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો, ના છુટકે સરકારે લૉકડાઉન લાગુ કરવું પડશે. એટલુ જ નહીં મહારાષ્ટ્રમાં સંક્રમણ વધતા આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર
from home https://ift.tt/2NlHQvw
via IFTTT
from home https://ift.tt/2NlHQvw
via IFTTT
ટિપ્પણીઓ નથી: