ચેન્નાઇની પીચ પર ધમાલ મચાવવા ભારતે કયા ગૂગલી સ્પિનરને ટીમમાં સમાવ્યો, કોને કરી દેવાયો બહાર, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થઇ છે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પકડ જમાવવા ટીમમાં ગૂગલી સ્પિનર ગણાતા શાહવાજ નદીમને ટીમમાં સામેલ કર્યો છે. ખાસ વાત છે કે પ્રથમ ટેસ્ટ માટે ગુજરાતી ઓલરાઉન્ડર અને સ્પિનર અક્ષર પટેલને સ્થાન મળ્યુ હતુ પરંતુ ઇજાના કારણે
from home https://ift.tt/2MzJQQh
via IFTTT
from home https://ift.tt/2MzJQQh
via IFTTT
ટિપ્પણીઓ નથી: