ક્રિકેટ રસીકો માટે ખુશખબરઃ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ જોવા માટે દર્શકોને.....
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે હવે ક્રિકેટ રસીકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દર્શકો મેદાનમાં જઈને જોઈ શકશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએસનના અધ્યક્ષ ધનરાજ
from home https://ift.tt/3cwtN09
via IFTTT
from home https://ift.tt/3cwtN09
via IFTTT
ટિપ્પણીઓ નથી: