રાજ્યમાં ફરી કોરોના વાયરસે માથું ઉંચક્યું, સતત ચોથા દિવસે કોરોનાના કેસ.....

અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 250થી વધારે નોંધાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન તમામ રાજકીય પક્ષોના નેતા અને કાર્યકરોએ કોરોનાના નિયમના સતત ધજાગરા ઉડાવ્યા છે. તમામ પાર્ટીઓ મતદારોને મતની ભૂખની લ્હાયમાં એવું તે ભાન ભુલ્યા છે

from home https://ift.tt/37wzdVF
via IFTTT

ટિપ્પણીઓ નથી: