જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી, હૉસ્પિટલમાં કરાયા દાખલ

સગીરા પર દૂષ્કર્મ કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. તબિયત ખરાબ થતા આસારામને માહાત્મા ગાંધી હૉસ્પિટલમાં ઈમરજંસી વોર્ડમાં દાખલ કરાયા છે. સુત્રોની માહિતી પ્રમાણે આસારામને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ ઈમરજંસી વોર્ડમાં દાખલ કરાયા છે. આ પહેલા તેમની તબીયત લથડતા જેલના દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી.

from home https://ift.tt/3qsypZb
via IFTTT

ટિપ્પણીઓ નથી: