શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવશે તે જૂથવાદ વકરશે, જાણો કોંગ્રેસના ક્યા નેતાએ કર્યો વિરોધ

<strong>અમદાવાદઃ</strong> શંકરસિંહ વાઘેલા ફરી કૉંગ્રેસમાં જોડાવવાની તૈયારી બતાવતા રાજકોટમાં વિરોધના સૂર ઉઠ્યા છે. પ્રદેશ કૉંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું, શંકરસિંહ વાઘેલાના કૉંગ્રેસમાં આવવાથી ફરી જૂથવાદ વકરશે. શંકરસિંહની પક્ષમાં આવવાની તૈયારીઓ પર હેમાંગ વસાવડાએ નારાજગી દર્શાવી છે. નોંધનીય છે કે, ગઈકાલથી ચર્ચા છે કે શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં આવી શકે

from home https://ift.tt/3tpJ8FN
via IFTTT

ટિપ્પણીઓ નથી: