આજથી રાજ્યમાં કોરોના રસીનો બીજો ડોઝ અપાશે, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને રસી અપાઈ

16 જાન્યુઆરીએ દેશભરમાં તબીબોને કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ હતી. જેનો આજે બીજો ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં છ લાખથી વધુ કોરોના વોરિયર્સને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MCIના પૂર્વ પ્રમુખ કેતન દેસાઈ, IMAના મહિલા પ્રમુખ ડો.મોના દેસાઈ, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેંડેટ જે.વી. મોદી, આસિસ્ટંટ સુપ્રિટેંડેટ

from home https://ift.tt/3jNxaS5
via IFTTT

ટિપ્પણીઓ નથી: