સુરતીઓ માટે સારા સમાચાર, જાણો કઈ મેમુ ટ્રેન આજથી શરૂ થતાં લોકોને થઈ મોટી રાહત ?
<strong>સુરત:</strong> ગુજરાતમાં આપડાઉન કરતા હજારો મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઇ ડિવિઝન દ્વારા આજથી સુરત વલસાડ મેમુ ટ્રેન દોડાવાનો નિર્ણય કરાયો છે. દસ મહિના બાદ આજથી ફરીથી સુરત-વલસાડ મેમુ ટ્રેન દોડશે. 23મી માર્ચ 2020થી બંધ થયેલી ટ્રેન આજથી શરૂ થશે. રોજીંદા નોકરી માટે આપડાઉન કરતા હજારો મુસાફરોને રાહત
from home https://ift.tt/3oCqJC1
via IFTTT
from home https://ift.tt/3oCqJC1
via IFTTT
ટિપ્પણીઓ નથી: