વિદેશી હસ્તીઓના ટ્વીટ પર ગૃહમંત્રી અમિત શાહનો પલટવાર, રિહાનાના ટ્વિટ બાદ હંગામો
ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તીઓના ટ્વીટ પર ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે. અમિત શાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદને રીટ્વિટ કરીને કહ્યું કે કોઇ પણ પ્રોપગેન્ડા દેશની એકતાને તોડી નહીં શકે. કોઇ પણ પ્રોપગેન્ડા દેશના વિકાસને અટકાવી નહીં શકે. ભારતની પ્રગતિ માટે તમામ લોકો એક સાથે છે. દિલ્લીમાં ખેડૂતોના આંદોલનને
from home https://ift.tt/3txNiM7
via IFTTT
from home https://ift.tt/3txNiM7
via IFTTT
ટિપ્પણીઓ નથી: