Corona updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોથી 92ના મોત, 11,106 લોકોએ કોરોનાને આપી મ્હાત

<strong>નવી દિલ્હી:</strong> દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજુ પણ દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડ 9 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા કલાકમાં 12,194 હજાર નવા કેસ નોંધાયા અને 92 લોકોના મોત થયા હતા. જ્યારે 11,106 લોકોએ કોરોનાને મ્હાત

from home https://ift.tt/3pnuDiy
via IFTTT

ટિપ્પણીઓ નથી: