Gandhinagar: ચૂંટણી પહેલા જ 10થી વધુ બેઠક બિનહરિફનો ભાજપનો દાવો
રાજ્યની જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28મી ફેબ્રુઆરીના ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી પહેલા જ જિલ્લા- તાલુકા પંચાયત અને પાલિકાની 10થી વધુ બેઠકો બિનહરિફ થયાનો ભાજપે દાવો કર્યો છે. ભાજપે બહાર પાડેલી યાદી મુજબ અમદાવાદ જીલ્લા પંચાયતની ભૂવાલડી અને સિંગરવા બેઠક પર ભાજપના ઉમેદવારો બિન હરિફ થયા છે. તો તાલુકા
from home https://ift.tt/3baR1qd
via IFTTT
from home https://ift.tt/3baR1qd
via IFTTT
ટિપ્પણીઓ નથી: