Gandhinagar : રૂપાણીની તબિયત લથડતા લેવાયો શું મોટો નિર્ણય? સરકારે શું કરી જાહેરાત?

<strong>ગાંધીનગરઃ</strong> ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી અને તેમને ચક્કર આવી ગયા હતા. જોકે, જો કે મંચ પર ઉપસ્થિત સિક્યોરિટી ગાર્ડના જવાનો અને ત્યા હાજર નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેકો આપીને તાત્કાલિક ખુરશી પર બેસાડ્યા હતા. સ્થળ પર હાજર તબીબોએ તેમની તાત્કાલીક

from home https://ift.tt/2LOYa70
via IFTTT

ટિપ્પણીઓ નથી: