Gujarat માં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

<strong>અમદાવાદઃ</strong>  અંકુશમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં 22 દિવસ બાદ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓએ કરેલા પ્રચારના કારણે કોરોનાનું સંક્રમણ વકર્યુ છે. કોરોનાના કેસ વધતા અમદાવાદમાં ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદના ખોખરા અને શીલજના

from home https://ift.tt/3aIkysh
via IFTTT

ટિપ્પણીઓ નથી: