IND Vs ENG: IPLમાં ધૂમ મચાવનારા 4 ખેલાડીની ભારતની ટી-20 ટીમમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડ સામેની પાંચ વન ડેની સીરિઝમાં રમશે
<strong> IND vs ENG:</strong> ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટી20 સિરીઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જેમાં આઈપીએલમાં ધૂમ મચાવનારા ચાર ખેલાડીની ટી-20માં એન્ટ્રી થઈ છે. પ્રથમ વખત સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું છે.
from home https://ift.tt/3qETZKj
via IFTTT
from home https://ift.tt/3qETZKj
via IFTTT
ટિપ્પણીઓ નથી: