શ્રીસંતને મોટો ઝટકો, આ વર્ષે IPL 2021માં નહીં રમે શકે શ્રીસંત, જાણો કેમ
<strong>નવી દિલ્હીઃ</strong> ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, બીસીસીઆઇ તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં માત્ર 292 ખેલાડીઓને જ બોલી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ક્રિકેટમાં વાપસી કરનારા એસ શ્રીસંતને હરાજીમાં
from home https://ift.tt/3p9hJ7D
via IFTTT
from home https://ift.tt/3p9hJ7D
via IFTTT
ટિપ્પણીઓ નથી: