Mauni Amavasya 2021: આજે છે મૌની અમાસ, જાણો શું છે મહત્વ

પંચાગ અનુસાર આજે પોષ વદ અમાસની તિથિ છે. આ દિવસને મૌની અમાસ નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે મૌન રહીને પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. આ તિથિ પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે ખૂબ ઉત્તમ

from home https://ift.tt/3qbP96X
via IFTTT

ટિપ્પણીઓ નથી: