PM મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાશે, અનેક યોજનાઓનું કરશે શિલાન્યાસ

<strong>કોલકાતા:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાશે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી આસામમાં સવારે 11.45 વાગ્યે બે હોસ્પિટલોનું ખાતમૂહુર્ત કરશે અને સોનિતપૂર જિલ્લાના ઢેકિયાજુલીમાં રાજ્યના રાજમાર્ગો અને મુખ્ય જિલ્લાના રસ્તાના નેટવર્કને બહેતર બનાવવા માટેના  ‘અસોમ માલા’નો શુભારંભ કરશે. તેના

from home https://ift.tt/3aHaIpt
via IFTTT

ટિપ્પણીઓ નથી: