પાકિસ્તાનના PM ઇમરાન ખાન માટે ભારતે ખોલી પોતાની એરસ્પેસ, જાણો ક્યાં જશે ઇમરાન.....

કરાચીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન માટે  ભારતે તેના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ઇમરાન ખાન શ્રીલંકાના પ્રવાસ પર જઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતને ભારતીય એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. જેથી પાકિસ્તાનના વડાપ્રધાન શ્રીલંકા પ્રવાસ માટે ભારતના એરસ્પેસનો ઉપયોગ કરી શકશે. [tw]https://twitter.com/ANI/status/1364038750536298496[/tw] પુલવામા હુમલા બાદ

from home https://ift.tt/2MdPdnY
via IFTTT

ટિપ્પણીઓ નથી: