Surat: PAASના નેતા એવા કોર્પોરેટરની ટિકિટ કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ કપાવતાં માલવિયાએ ફોર્મ ના ભર્યું ?

<strong> સુરતઃ</strong> સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે સક્રિય માજી કોર્પોરેટરની ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે અને પાસ સાથે સંકળાયેલા કાર્યકરોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં પાસના કન્વીનર ધાર્મિક માલવીયાને ટિકિટ આપી હતી પણ માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પાસના અગ્રણીઓએ સીધી

from home https://ift.tt/3oWuIcH
via IFTTT

ટિપ્પણીઓ નથી: