Surat: અલ્પેશ કથીરિયાની વાત માનવા પાટીદારોનો ઈન્કાર, ક્યા પાટીદાર નેતાએ ફોર્મ પાછું ખેંચવા કર્યો ઈન્કાર ?

<strong>સુરતઃ</strong> સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે સક્રિય માજી કોર્પોરેટરની ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો થયો છે અને પાસ સાથે સંકળાયેલા ધાર્મિક માલવિયાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ પાસના અલ્પેશ કથીરિયાએ એલાન કર્યું હતું કે, માત્ર ધાર્મિક જ નહીં પરંતુ કોંગ્રેસે ટિકિટ આપી છે એવા પાસ

from home https://ift.tt/36SU3hx
via IFTTT

ટિપ્પણીઓ નથી: