કોરોનાનો કહેરઃ 11 રાજ્યના 34 જિલ્લામાં કોરોનાની ગતિ વધી, ગુજરાતના ચાર જિલ્લાનો પણ સમાવેશ

દેશમાં છેલ્લા 10 દિવસમાં 11 રાજ્યના 34 જિલ્લામાં કોરોનાના સંક્રમણની ઝડપ બમણી થયાનો IISCના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના ચાર જિલ્લામાં કોરોનાની સ્થિતિ વણસી હોવાનો બેંગલોર સ્થિત ઈંડિયન ઈંસ્ટિટ્યુટ ઓફ સાયંસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. IISCના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે

from home https://ift.tt/2OnriDo
via IFTTT

ટિપ્પણીઓ નથી: