અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. નવા 113 કેસ નોંધાયા તો એક સંક્રમિતનું મૃત્યુ, શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો

રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 48 દિવસ બાદ ફરી કેસ 500ની પાર પહોંચ્યા છે. રાજ્યમાં નવા કેસ 515 નોંધાયા છે તો માત્ર અમદાવામાં જ 113 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2858 સુધી પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદથી 113, સુરતમાં 101, વડોદરામાં 90, રાજકોટમાં 46 નવા

from home https://ift.tt/3sUSwAk
via IFTTT

ટિપ્પણીઓ નથી: