સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચરણોમાં એક ભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન, નામ ગુપ્ત રાખ્યું

યાત્રાધામ અંબાજી જ્યાં એક માઈભક્તે મા અંબાના ચરણોમાં 1 કિલો 100 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. મા અંબાજીના મંદિર પર સુર્વણ શિખરની કામગીરી ચાલી રહી છે. ત્યારે માઈભક્તે આપેલું 51 લાખ 54 હજાર 600 રૂપિયાના આ સોનાનો સુવર્ણ શિખર માટે ઉપયોગમાં લેવામાં આવશે. અત્યાર સુધી અંબાજીમાં 61 ફૂટ સુવર્ણ શિખરની

from home https://ift.tt/3bhQ4h9
via IFTTT

ટિપ્પણીઓ નથી: