નોકરિયાત વર્ગને મોટી રાહત, સરકારે PFના વ્યાજ દર નક્કી કર્યા, જાણો કેટલો ફાયદો થશે
પ્રોવિડન્ડ ફંડ મેળવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. EPFO એટલે કે એમ્પલોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઑર્ગેનાઈઝેશને ચાલુ નાણાંકીય વર્ષ માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. ચાલુ નાણાંકીય વર્ષે પણ પણ પીએફ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજ મળશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો જે એક પ્રકારથી રાહત
from home https://ift.tt/30hkkTb
via IFTTT
from home https://ift.tt/30hkkTb
via IFTTT
ટિપ્પણીઓ નથી: