નીતા અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો શું ફાયદો થશે

<strong>મુંબઇ</strong>: દેશમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. આ સમયે રિલાયન્સન ફાઉન્ડેશનના ચેરપર્સન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રિલાયન્સ કંપનીના તમામ કર્મચારી અને તેના પરિવારનો વેક્સિનેશનનો ખર્ચ રિલાયન્સ કંપની ઉઠાવશે. <strong>નીતા અંબાણીએ કર્મચારીઓને

from home https://ift.tt/2OpAHKu
via IFTTT

ટિપ્પણીઓ નથી: