નવાજુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ડિવોર્સ નથી ઇચ્છતી પત્ની આલિયા સિદ્દીકી, જણાવ્યું આવું કારણ

નવાજુદ્દીન સિદ્દીકી પર તેમની પત્ની આલિયાએ અનેક ગંભીર આરોપ લગાવ્યાં હતા અને તેને ડિવોર્સ આપવા માંગતી હતી. જો કે હવે આલિયાએ ડિવોર્સનો વિચાર બદલી દીધો છે. આલિયા હવે તેમના પતિ નવાજુદ્દીન સિદ્દીકી સાથે રહેવા ઇચ્છે. અચાનક પત્નીનું હૃદય પરિવર્તન થઇ જતાં એબીપી ન્યુઝે આલિયા સાથે વાતચીત કરી હતી. એબીપી ન્યુઝ

from home https://ift.tt/3sO8Brm
via IFTTT

ટિપ્પણીઓ નથી: