અમદાવાદ રથયાત્રા 2020 : ખલાસીઓએ રથ ખેંચવાના શરૂ કર્યા, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. ત્યારે આજે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરશે. ત્યારે હાલ, ખલાસીઓ દ્વારા રથ ખેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં રથયાત્રા નીકળતા ભક્તોએ જય જગન્નાથનો નાદ લગાવ્યો હતો. હાલ, રથ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો છે.

from ahmedabad https://ift.tt/2Bye5kA
via IFTTT

ટિપ્પણીઓ નથી: