અમદાવાદમાં 75 રેલ કર્મીઓને લાગ્યો કોરોનાનો ચેપ, 10થી વધુ કર્મીઓના થયા મોત

<strong>અમદાવાદઃ</strong> કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રેલવે વિભાગના કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે. રેલવાના 75થી વધારે કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેમાંથી 10થી વધારે રેલ કર્મચારીઓના મોત વાયરસને કારણે થયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મંડળ સંગઠનમંત્રીના જણાવ્યા મુજબ કોરોના વાયરસને કારણે રેલવે

from home https://ift.tt/3fNSZ0r
via IFTTT

ટિપ્પણીઓ નથી: