આજે પુરીમાં નીકળશે જગન્નાથજીની રથયાત્રા, અમદાવાદમાં રથયાત્રા પર પાબંધી

<strong>નવી દિલ્હીઃ</strong> ઓડિશામાં પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે નીકળશે. સોમવારે સુપ્રીમ કોર્ટે રથયાત્રાને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. આ સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં

from home https://ift.tt/3eveCm4
via IFTTT

ટિપ્પણીઓ નથી: