કોરોનાના વધતા કેસોના કારણે જામનગરમાં વેપારીઓ બપોર પછી પાળશે સ્વૈચ્છિક લોકડાઉન, જાણો શું હશે બજારનો સમય ?

<strong>જામનગરઃ</strong> દેશમાં કોરોના હજુ કાબૂમાં નથી આવ્યો અને ગુજરાતમાં તો કોરોનાના કેસોની સંખ્યા વધતી જ જાય છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે એવાં શહેરોમાં જામનગર પણ છે ત્યારે જામનગરના વેપારીઓએ એક પ્રસંશનિય નિર્ણય લઈને બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે. જામનગરમાં વધી રહેલા કોરોના કેસને કારણે ધી

from home https://ift.tt/2A3n7WE
via IFTTT

ટિપ્પણીઓ નથી: