Coronavirus: દેશમાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 15,968 મામલા, સંક્રમિતોની સંખ્યા 4.56 લાખને પાર

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આશરે 16 હજાર નવા કેસ નોંધાયા છે અને 465 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15,968 નવા મામલા સામે આવ્યા છે. તાજા આંકડા પ્રમાણે

from home https://ift.tt/2YsJKwY
via IFTTT

ટિપ્પણીઓ નથી: