દેશનાં આ બે મોટાં રાજ્યોમાં 31 ઓગસ્ટ સુધી લદાયું લોકડાઉન, બિહારમાં 16 ઓગસ્ટ સુધી લોકડાઉન
<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. 1 ઓગસ્ટથી દેશમાં અનલોક-3ની શરૂઆત થશે. જેમાં રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે અને યોગ સંસ્થા અને જીમ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. આ દરમિયાન દેશના બે મોટા રાજ્યો અને કોરોના સંક્રમિતમાં સૌથી ટોચ પર રહેલા મહારાષ્ટ્ર અને તમિલનાડુએ 31 ઓગસ્ટ
from home https://ift.tt/39FVct0
via IFTTT
from home https://ift.tt/39FVct0
via IFTTT
ટિપ્પણીઓ નથી: