સતત વધી રહેલા કોરોના કેસને લઈ સુરેન્દ્રનગર કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, શું લીધો મોટો નિર્ણય?
સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના રોકાવનું નામ લેતો જ નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવાર રાતે 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 49 પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. સતત વધી રહેલા કોરોના કેસને લઈ સુરેન્દ્રનગર કલેક્ટરે જાહેરનામું બહાર
from home https://ift.tt/309ffNC
via IFTTT
from home https://ift.tt/309ffNC
via IFTTT
ટિપ્પણીઓ નથી: