ગુજરાતમાં કોરોના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો હવે ઉઘાડી લૂંટ નહીં ચલાવી શકે, સરકારે નક્કી કર્યા દર

<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં હવે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારને લઈને ગુજરાત સરકારે ચાર્જ નક્કી કરી દીધા છે. ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલતી હોવાની ફરિયાદ રાજ્ય સરકારને મળી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની જોગવાઇ હેઠળ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને અપાતી

from home https://ift.tt/334Qyn2
via IFTTT

ટિપ્પણીઓ નથી: