Coronavirus: ભાજપ સાંસદ જસકૌર મીણાએ ક્યું- રામ મંદિર બનતા જ દેશમાંથી ભાગી જશે કોરોના

<strong>દૌસાઃ</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ છે. ત્યારે કોરોનાને લઈને નેતાઓ તરફથી અજીબોગરીબ દાવા કરવામાં આવીરહ્યા છે. હવે રાજસ્થાનના દૌસા લોકસભા સીટથી  ભાજપના સાંસદ જસકૌર મીણાએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનતા જ કોરોના ખત્મ થઈ જશે. આ પહેલા મધ્ય પ્રદેશ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ પણ કહ્યું હતું

from home https://ift.tt/2DfiJVO
via IFTTT

ટિપ્પણીઓ નથી: