સતત માસ્ક પહેરવાથી કંટાળી જતા લોકોને મોદીએ શું આપી મોટી સલાહ ? જાણો મહત્વનિ વિગત
<strong>નવી દિલ્હીઃ</strong> પ્રધાનમંત્રી મોદીએ આજે 67મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે બિહાર અને આસામમાં આવેલા પૂરની સાથે કોરોના મહામારીના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું, લોકોએ માસ્ક પહેરીને રાખવું જોઈએ, બે મીટરનું
from home https://ift.tt/301MHW9
via IFTTT
from home https://ift.tt/301MHW9
via IFTTT
ટિપ્પણીઓ નથી: