Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 52 હજારથી વધારે કેસ, મૃતકોની સંખ્યા 35 હજાર નજીક

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 16 લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 35 હજાર નજીક પહોંચવા આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 775 લોકોના મોત થયા છે અને 52,123 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.

from home https://ift.tt/3hM2b6A
via IFTTT

ટિપ્પણીઓ નથી: