ગરબાના આયોજકો અને CM વિજય રૂપાણી વચ્ચે નવરાત્રિને લઈ શું થઈ ચર્ચા? જાણો
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતીઓ માટે સૌથી મહત્વનો ગણાતા નવરાત્રિ ઉત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ગરબા આયોજકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી
from home https://ift.tt/305qaYD
via IFTTT
from home https://ift.tt/305qaYD
via IFTTT
ટિપ્પણીઓ નથી: