સુશાંત મૃત્યુ કેસમાં EDની એન્ટ્રી, તપાસ માટે બિહાર પોલીસ પાસે માંગે આ મહત્વની માહિતી
<strong>નવી દિલ્હીઃ</strong> સુશાંત સિંહ રાજપૂત કેસ દિવસ દિવસે વધુ ગૂંચવાતો જાય છે. મુંબઇ પોલીસ બાદ બિહાર પોલીસ અને હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટૉરેટ એટલે કે EDની એન્ટ્રી પણ થઇ ગઇ છે. ઇડીએ બિહાર પોલીસ પત્ર લખીને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નોંધાયેલી એફઆઇઆરની કૉપી માંગી છે, એટલે હવે નક્કી
from home https://ift.tt/2D864nA
via IFTTT
from home https://ift.tt/2D864nA
via IFTTT
ટિપ્પણીઓ નથી: