ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ, નવરાત્રી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

<strong>રાજકોટઃ</strong> ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગઈકાલે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. આ સમયે તેમણે નવરાત્રિ યોજવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રિ નહીં

from home https://ift.tt/3jSaW0S
via IFTTT

ટિપ્પણીઓ નથી: