એક દર્દી કેટલા દિવસ સુધી કોરોનાનુ સંક્રમણ ફેલાવી શકે છેઃ નવા રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના વાયરસને લઇને બ્રિટનમાં થયેલા એક રિસર્ચમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસા અનુસાર, કોરોના વાયરસના દર્દી નવ દિવસ બાદ સંક્રમણ નથી ફેલાવી શકતો. આનો અર્થ એ કે જો કોઇ કોરોના પૉઝિટીવ થયુ તો તેનાથી માત્ર નવ દિવસ સુધી જ સંક્રમણનો ખતરો છે. એટલે કે કોરોના વાયરસનો
from home https://ift.tt/3ghgTlK
via IFTTT
from home https://ift.tt/3ghgTlK
via IFTTT
ટિપ્પણીઓ નથી: